વિદ્યાસહાયકો / શિક્ષણ સહાયકો / શિક્ષકોને N.O.C આપવા બાબત. byPANKAJ K CHAUHAN -2:29 PM સમગ્ર રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની આવનારી ભરતી પ્રક્રિયા અન્વયે હાલ જે ફરજ બજાવતાં વિદ્યાસહાયકો / શિક્ષણ સહાયકો / શિક્ષકોને છે તેઓને N.O.C આપવા બાબતનો પરિપત્ર જાહેર.ઓફિશિયલ પરિપત્ર👇
Post a Comment
Post a Comment